Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને લઈને સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામા આવ્યુ છે કે, કોરોનાનો ટેસ્ટ સરકાર ખાનગી લેબોરેટરીમાં પણ મફત કરાવડાવે. હાલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં 4500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. જેથી અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોના ટેસ્ટને ફ્રી કરવામાં આવે અને તેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવે નહી. જણાવી દઈએ કે, આ અરજી વકીલ શશાંક દેવ દ્વારા કરવામાં આવી છે.

કોરોના વાયરસને લઈને સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામા આવ્યુ છે કે, કોરોનાનો ટેસ્ટ સરકાર ખાનગી લેબોરેટરીમાં પણ મફત કરાવડાવે. હાલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં 4500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. જેથી અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોના ટેસ્ટને ફ્રી કરવામાં આવે અને તેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવે નહી. જણાવી દઈએ કે, આ અરજી વકીલ શશાંક દેવ દ્વારા કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ