Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને પરાસ્ત કરવા ચાલી રહેલા પ્રયાસોમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા સારવારમાં સંતોષકારક પરિણામો જોવા મળતાં આશાનું કિરણ પ્રગટયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાઇરસના ૪ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની ટ્રાયલમાં પ્રોત્સાહનજનક પરિણામ સામે આવ્યાં છે. થોડી વધુ ટ્રાયલ બાદ કોરોનના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા મોટાપાયે સારવાર કરવાની પરવાનગી કેન્દ્ર સરકાર પાસે માગવામાં આવશે.
 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને પરાસ્ત કરવા ચાલી રહેલા પ્રયાસોમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા સારવારમાં સંતોષકારક પરિણામો જોવા મળતાં આશાનું કિરણ પ્રગટયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાઇરસના ૪ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની ટ્રાયલમાં પ્રોત્સાહનજનક પરિણામ સામે આવ્યાં છે. થોડી વધુ ટ્રાયલ બાદ કોરોનના દર્દીઓની પ્લાઝમા થેરાપી દ્વારા મોટાપાયે સારવાર કરવાની પરવાનગી કેન્દ્ર સરકાર પાસે માગવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ