-
6 મેના રોજ અફઘાનિસ્તાનના બઘલામ વિસ્તારમાંથી ભારતના 7 ઇજનેરોનું અપહરણ થયું હતું. આ ઇજનેરો ત્યાં એક સરકારી વીજ કંપનીના નિર્માણ માટે કામ કરી રહ્યાં હતા. ત્યારે તેઓ જે ગાડીમાં હતા તેનું બંદૂકની અણીએ સ્થાનિક અફઘાન ટ્રાઇવર સાથે ઉપાડી ગયાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. છતાં તેમના વિષે હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી અફઘાન સરકાર કે ભારત સરકાર દ્વારા આપવામાં આવી નથી. તેમને છોડાવવાના પ્રયાસો ચાલી રહ્યાં હોવાનું તે વખતે જાહેર કરવામાં આવ્યું હતું. એમ મનાય છે કે તાલિબાનો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે બની શકે કે ભારત સરકાર તેમને છોડાવવામાં સફળ થઇ હોય પણ ઇજનેરોની ઓળખ છતી ના થાય તે માટે વિગતો જાહેર નહીં કરી હોય. અથવા તેમનો હજુ કોઇ અત્તોપત્તો મળ્યો નહીં હોય અથવા તેમની પણ હત્યા કરી નાંખવામાં આવી હોય પણ તેને સમર્થન મળતું ના હોય. (વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇજનેરોના અપહરણની માહિતી આપી તે વખતની તસ્વીર)
-
6 મેના રોજ અફઘાનિસ્તાનના બઘલામ વિસ્તારમાંથી ભારતના 7 ઇજનેરોનું અપહરણ થયું હતું. આ ઇજનેરો ત્યાં એક સરકારી વીજ કંપનીના નિર્માણ માટે કામ કરી રહ્યાં હતા. ત્યારે તેઓ જે ગાડીમાં હતા તેનું બંદૂકની અણીએ સ્થાનિક અફઘાન ટ્રાઇવર સાથે ઉપાડી ગયાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. છતાં તેમના વિષે હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી અફઘાન સરકાર કે ભારત સરકાર દ્વારા આપવામાં આવી નથી. તેમને છોડાવવાના પ્રયાસો ચાલી રહ્યાં હોવાનું તે વખતે જાહેર કરવામાં આવ્યું હતું. એમ મનાય છે કે તાલિબાનો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે બની શકે કે ભારત સરકાર તેમને છોડાવવામાં સફળ થઇ હોય પણ ઇજનેરોની ઓળખ છતી ના થાય તે માટે વિગતો જાહેર નહીં કરી હોય. અથવા તેમનો હજુ કોઇ અત્તોપત્તો મળ્યો નહીં હોય અથવા તેમની પણ હત્યા કરી નાંખવામાં આવી હોય પણ તેને સમર્થન મળતું ના હોય. (વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇજનેરોના અપહરણની માહિતી આપી તે વખતની તસ્વીર)