Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ આજે પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાંચે તમામ પુરાવા લઈ તોફાની તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરુઆત કરી દીધી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશિયલ કમીશ્નર અજય તોમરે કહ્યું હતું કે બંધની જાહેરાત કરનારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે અને બંધ જાહેર કરનાર NGO સામે પણ કર્યવાહી કરવામાં આવશે. સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે બંધનું એલાન આપનારા તમામ લોકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ આજે પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાંચે તમામ પુરાવા લઈ તોફાની તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરુઆત કરી દીધી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશિયલ કમીશ્નર અજય તોમરે કહ્યું હતું કે બંધની જાહેરાત કરનારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે અને બંધ જાહેર કરનાર NGO સામે પણ કર્યવાહી કરવામાં આવશે. સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે બંધનું એલાન આપનારા તમામ લોકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ