બોલિવૂડમાંથી એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. સુશાંત સિંહ રાજપૂતના નોકરે ફોન કરીને પોલીસને જાણકારી આપી હતી. અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેમના ઘરે પહોચી છે. રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નોકરે પોલીસને ફોન કરી તેની જાણકારી આપી છે.
સુશાંત સિંહ રાજપૂતને એકતા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તામાં ઓળખ મળી હતી. સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની અનેક ફિલ્મમાં કામ પણ કર્યુ છે. સુશાંત સિંહ રાજપૂતે કાય પો છે. શુદ્ધ દેસી રોમાંસ, એમએસ ધોની, કેદારનાથ, છીછોરે જેવી ફિલ્મમાં કામ કર્યુ છે.
બોલિવૂડમાંથી એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. સુશાંત સિંહ રાજપૂતના નોકરે ફોન કરીને પોલીસને જાણકારી આપી હતી. અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેમના ઘરે પહોચી છે. રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નોકરે પોલીસને ફોન કરી તેની જાણકારી આપી છે.
સુશાંત સિંહ રાજપૂતને એકતા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તામાં ઓળખ મળી હતી. સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની અનેક ફિલ્મમાં કામ પણ કર્યુ છે. સુશાંત સિંહ રાજપૂતે કાય પો છે. શુદ્ધ દેસી રોમાંસ, એમએસ ધોની, કેદારનાથ, છીછોરે જેવી ફિલ્મમાં કામ કર્યુ છે.