-
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે નજીક નજીક આવેલા રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે. સહરાનપુર, કુશીનગર, અને ઉત્તરાખંડના હરિદ્વારમાં ઝેરી દારૂ એટલે કે લઠ્ઠો પીવાથી આ મોત થયા છે. ઝેરી દારૂનો જથ્થો ઉત્તરાખંડથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. યુપી સરકારે 10 પોલીસ કર્મીઓને અને ઉત્તરાખંડ સરકારે 13 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા અને તપાસ હાથ ધરીને મૃતકોના પરિવારને 2-2 લાખ આપવાની જાહેરાત કરી છે.
-
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે નજીક નજીક આવેલા રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે. સહરાનપુર, કુશીનગર, અને ઉત્તરાખંડના હરિદ્વારમાં ઝેરી દારૂ એટલે કે લઠ્ઠો પીવાથી આ મોત થયા છે. ઝેરી દારૂનો જથ્થો ઉત્તરાખંડથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. યુપી સરકારે 10 પોલીસ કર્મીઓને અને ઉત્તરાખંડ સરકારે 13 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા અને તપાસ હાથ ધરીને મૃતકોના પરિવારને 2-2 લાખ આપવાની જાહેરાત કરી છે.