જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ હિજબુલ મુજાહિદ્દિનના આતંકવાદી સબઝાર અહેમદ ભાટને ઠાર માર્યા પછી ખીણ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કેટલાટ સ્થળોએ તોફાનો પણ થયાના અહેવાલો છે, જોકે, સેનાએ જણાવ્યું છે કે, મોટા ભાગના સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યૂ જેવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે કારણ કે, ભાટના મોતથી આતંકવાદી સંગઠનો અને અલગતાવાદીઓ લોકોને ફરી પથ્થરમારા માટે ઉશ્કરી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ હિજબુલ મુજાહિદ્દિનના આતંકવાદી સબઝાર અહેમદ ભાટને ઠાર માર્યા પછી ખીણ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કેટલાટ સ્થળોએ તોફાનો પણ થયાના અહેવાલો છે, જોકે, સેનાએ જણાવ્યું છે કે, મોટા ભાગના સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યૂ જેવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે કારણ કે, ભાટના મોતથી આતંકવાદી સંગઠનો અને અલગતાવાદીઓ લોકોને ફરી પથ્થરમારા માટે ઉશ્કરી શકે છે.