Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ નિકોલ પોલીસે કઠવાડા GIDCમાં દવાની ફેક્ટરીમાં કામ કરતા 94 બંધુઆ મજૂરોને મુક્ત કરાવ્યા છે. નોંધનીય છે કેઆ 94 લોકોમાંથી 12 જેટલા બાળકો પણ હોવાનું સામે આવ્યું છે. આ લોકોને આસામ અને નાગાલેન્ડમાંથી પગારની લાલચે લાવવામાં આવ્યા હતા.

કઠવાડાની અલગ-અલગ કંપનીઓમાં મજૂરી માટે લઈ જવામાં આવતા હતા. આ લોકોને મુકેશ ભરવાડ નામનો વ્યક્તિ રિંગ રોડ પર અલગ-અલગ ઓરડીમાં રાખતો હતો. પોલીસે (Police) માહિતીના આધારે આ લોકોને મુક્ત કરાવ્યા છે અને મુકેશ ભરવાડની અટકાયત કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો જે આસામ અને નાગાલેન્ડના રહેવાસી છે તેમને ખોટી રીતે રાખવામાં આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આ લોકોને મુક્ત કરાવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશ જેના લગ્ન આસામમાં થાય છે. તે ત્યાંના 2 દલાલ મારફતે લોકોને અહિંયા લઈને આવ્યો હતો.

અમદાવાદ નિકોલ પોલીસે કઠવાડા GIDCમાં દવાની ફેક્ટરીમાં કામ કરતા 94 બંધુઆ મજૂરોને મુક્ત કરાવ્યા છે. નોંધનીય છે કેઆ 94 લોકોમાંથી 12 જેટલા બાળકો પણ હોવાનું સામે આવ્યું છે. આ લોકોને આસામ અને નાગાલેન્ડમાંથી પગારની લાલચે લાવવામાં આવ્યા હતા.

કઠવાડાની અલગ-અલગ કંપનીઓમાં મજૂરી માટે લઈ જવામાં આવતા હતા. આ લોકોને મુકેશ ભરવાડ નામનો વ્યક્તિ રિંગ રોડ પર અલગ-અલગ ઓરડીમાં રાખતો હતો. પોલીસે (Police) માહિતીના આધારે આ લોકોને મુક્ત કરાવ્યા છે અને મુકેશ ભરવાડની અટકાયત કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો જે આસામ અને નાગાલેન્ડના રહેવાસી છે તેમને ખોટી રીતે રાખવામાં આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આ લોકોને મુક્ત કરાવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશ જેના લગ્ન આસામમાં થાય છે. તે ત્યાંના 2 દલાલ મારફતે લોકોને અહિંયા લઈને આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ