Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિદેશી મહેમાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લોકો હજારોની સંખ્યામાં પતંગ તગાવવાની અને જોવાની મજા માણી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પતંગ મહોત્સવમાં 43 દેશોનાં 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોનાં 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે.

નોંધનીય છે કે આ કાર્યક્રમની શરૂઆતમાં સોલા ભાગવતના ઋષિ કુમારો પણ જોડાયા હતા. 200 ઋષિ કુમારો નદી કીનારે સૂર્યવંદના કરી હતી તેમની સાથે AMC સંચાલિત શાળાનાં 1500 વિદ્યાર્થીઓએ પણ સૂર્યનમસ્કાર કર્યા હતા.

આજથી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિદેશી મહેમાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લોકો હજારોની સંખ્યામાં પતંગ તગાવવાની અને જોવાની મજા માણી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પતંગ મહોત્સવમાં 43 દેશોનાં 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોનાં 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે.

નોંધનીય છે કે આ કાર્યક્રમની શરૂઆતમાં સોલા ભાગવતના ઋષિ કુમારો પણ જોડાયા હતા. 200 ઋષિ કુમારો નદી કીનારે સૂર્યવંદના કરી હતી તેમની સાથે AMC સંચાલિત શાળાનાં 1500 વિદ્યાર્થીઓએ પણ સૂર્યનમસ્કાર કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ