આખરે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી તેવા સીનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં જ સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે ગુરૃવારે રાત્રે કુલ ૧૯ આઇએએસ અધિકારીઓની બદલીઓનો આદેશ જારી કરાયા હતા.
આખરે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હતી તેવા સીનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં જ સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે ગુરૃવારે રાત્રે કુલ ૧૯ આઇએએસ અધિકારીઓની બદલીઓનો આદેશ જારી કરાયા હતા.