ગુજરાતનો સ્થાપના દિન ૧લી મેના રોજ છે. આથી મે મહિના દરમિયાન જ સરકાર શ્રમિક અન્નપૂર્ણા તથા શ્રવણ તીર્થ યોજના શરૃ કરશે. જેમાં પાસ કરીને બાંધકામનાં અમદાવાદનાં જ ૫૦ હજાર જેટલાં કામદારોને રૃ. ૧૦માં તેમનું ભોજનનું ટીફિન ભરી અપાશે. પ્રતમ તબક્કામાં અમદાવાદ-રાજકોટ-વડોદરા-સુરત અને ગાંધીનગરનો સમાવેશ કરાયો છે.
ગુજરાતનો સ્થાપના દિન ૧લી મેના રોજ છે. આથી મે મહિના દરમિયાન જ સરકાર શ્રમિક અન્નપૂર્ણા તથા શ્રવણ તીર્થ યોજના શરૃ કરશે. જેમાં પાસ કરીને બાંધકામનાં અમદાવાદનાં જ ૫૦ હજાર જેટલાં કામદારોને રૃ. ૧૦માં તેમનું ભોજનનું ટીફિન ભરી અપાશે. પ્રતમ તબક્કામાં અમદાવાદ-રાજકોટ-વડોદરા-સુરત અને ગાંધીનગરનો સમાવેશ કરાયો છે.