ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા અલ કાયદા અને આઈએસઆઈએસ જેવી આતંકવાદી સંસ્થાઓ મુંબઈ, દિલ્હી અને ગોવામા હુમલો કરે એવી ચેતવણી ઇન્ટેલિજન્સ બ્યૂરો(IB)એ આપી છે. આ હુમલો યહૂદી કોન્સ્યુલેટ અથવા સિનેગોગ પર થઈ શકે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. આ માહિતી IBને છેલ્લા ચાર જ દિવસમાં મળી છે. એથી આઈબીએ દિલ્હી, મુંબઈ અને ગોવા પોલીસને સાવચેત રહેવા કહ્યું છે. IBની ચેતવણીના પગલે મુંબઈમાં આવેલી ઇઝરાયેલ કોન્સ્યુલેટ,સિનેગોગ અને છાબડ હાઉસની સુરક્ષામાં વધારો કરાયો છે.
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા અલ કાયદા અને આઈએસઆઈએસ જેવી આતંકવાદી સંસ્થાઓ મુંબઈ, દિલ્હી અને ગોવામા હુમલો કરે એવી ચેતવણી ઇન્ટેલિજન્સ બ્યૂરો(IB)એ આપી છે. આ હુમલો યહૂદી કોન્સ્યુલેટ અથવા સિનેગોગ પર થઈ શકે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. આ માહિતી IBને છેલ્લા ચાર જ દિવસમાં મળી છે. એથી આઈબીએ દિલ્હી, મુંબઈ અને ગોવા પોલીસને સાવચેત રહેવા કહ્યું છે. IBની ચેતવણીના પગલે મુંબઈમાં આવેલી ઇઝરાયેલ કોન્સ્યુલેટ,સિનેગોગ અને છાબડ હાઉસની સુરક્ષામાં વધારો કરાયો છે.