-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવો દાવો કર્યો છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યો કે જ્યાં ભાજપ સત્તામાં છે અને મતદાન થવાનું છે તે રાજ્યોમાં ટિકીટોની વહેંચણીને લઈને પક્ષમાં કોઈ નારાજગી નથી. આ રાજ્યોમાં ભાજપ ફરીથી જીતશે અને ફરી સરકાર બનાવશે.
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવો દાવો કર્યો છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યો કે જ્યાં ભાજપ સત્તામાં છે અને મતદાન થવાનું છે તે રાજ્યોમાં ટિકીટોની વહેંચણીને લઈને પક્ષમાં કોઈ નારાજગી નથી. આ રાજ્યોમાં ભાજપ ફરીથી જીતશે અને ફરી સરકાર બનાવશે.