Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમિતાભ બચ્ચને પોતાની બીમારીને લઈને મીડિયામાં ચાલી રહેલ ખબર પર શનિવારે મૌન તોડ્યું. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું. હોસ્પિટલમાં એડમિટ થવાના ન્યૂઝને લઈને અમિતાભે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને શોષણ બતાવ્યું અને સામાજિક રૂપથી ગેરકાયદેસર ગણાવ્યું.

અમિતાભે લખ્યું કે, ‘મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિનો ગોપનીય હક છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રૂપથી ગેરકાયદેસર છે. સમ્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી.’

અમિતાભ બચ્ચને પોતાની બીમારીને લઈને મીડિયામાં ચાલી રહેલ ખબર પર શનિવારે મૌન તોડ્યું. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું. હોસ્પિટલમાં એડમિટ થવાના ન્યૂઝને લઈને અમિતાભે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને શોષણ બતાવ્યું અને સામાજિક રૂપથી ગેરકાયદેસર ગણાવ્યું.

અમિતાભે લખ્યું કે, ‘મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિનો ગોપનીય હક છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રૂપથી ગેરકાયદેસર છે. સમ્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ