Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમરેલીના લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવર પાસેની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વોએ તોડી નાંખતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે રાષ્ટ્રપિતાની પ્રતિમાને તોડનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

અમરેલીના લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવર પાસેની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વોએ તોડી નાંખતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે રાષ્ટ્રપિતાની પ્રતિમાને તોડનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ