Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૮ બેઠકો માટે આગામી ૧૯મી જૂને મતદાન કરાવવાની જાહેરાત કરી છે. યાદ રહે કે કોરોનાના સંકટને કારણે ૨૬મી માર્ચે યોજાનારી આ ચૂંટણીને રદ કરી દેવાઇ હતી. ખરેખર તો રાજ્યસભાની ૫૫ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ૧૮મી માર્ચે ૩૭ બેઠકો ઉપર પ્રતિસ્પર્ધા ન હોવાને કારણે ફ્ક્ત એક જ ઉમેદવાર જંગમાં રહેતા એ તમામને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ૩૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ બાકીની ૧૮ બેઠકો માટે ચૂંટણી ૨૬ માર્ચે યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે એ વખતે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.
 

ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૮ બેઠકો માટે આગામી ૧૯મી જૂને મતદાન કરાવવાની જાહેરાત કરી છે. યાદ રહે કે કોરોનાના સંકટને કારણે ૨૬મી માર્ચે યોજાનારી આ ચૂંટણીને રદ કરી દેવાઇ હતી. ખરેખર તો રાજ્યસભાની ૫૫ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ૧૮મી માર્ચે ૩૭ બેઠકો ઉપર પ્રતિસ્પર્ધા ન હોવાને કારણે ફ્ક્ત એક જ ઉમેદવાર જંગમાં રહેતા એ તમામને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ૩૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ બાકીની ૧૮ બેઠકો માટે ચૂંટણી ૨૬ માર્ચે યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે એ વખતે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ