આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કાશ્મીરમાં એક વ્યક્તિને માનવ ઢાલ બનાવીને ઉપયોગ કરવાનારા મેજર નીતિન ગોગોઈને મળેલા સૈન્ય સન્માનનો પૂરજોરમાં બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘાટીમાં વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરી રહેલા જવાનોનું મનોબળ વધારવા માટેની કામગીરી છે. આર્મી ચીફે સાથે એમ પણ સ્પષ્ટતા કરી કે, મેજર ગોગોઈના વિરુદ્ધમાં એક્શન લેવાની જરૂર નથી. એક ઈન્ટરવ્યૂમાં જનરલ રાવતે ગોગોઈના નિર્ણયના વખાણ કરતા તેને યોગ્ય ઠેરવ્યો હતો.
આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કાશ્મીરમાં એક વ્યક્તિને માનવ ઢાલ બનાવીને ઉપયોગ કરવાનારા મેજર નીતિન ગોગોઈને મળેલા સૈન્ય સન્માનનો પૂરજોરમાં બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘાટીમાં વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરી રહેલા જવાનોનું મનોબળ વધારવા માટેની કામગીરી છે. આર્મી ચીફે સાથે એમ પણ સ્પષ્ટતા કરી કે, મેજર ગોગોઈના વિરુદ્ધમાં એક્શન લેવાની જરૂર નથી. એક ઈન્ટરવ્યૂમાં જનરલ રાવતે ગોગોઈના નિર્ણયના વખાણ કરતા તેને યોગ્ય ઠેરવ્યો હતો.