Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચીન સત્તાવાર રીતે જે બોર્ડર નક્કી થઈ છે તેને માની રહ્યુ નથી.તેના વાણી અને વર્તનમાં ફે્ર છે.ચીનની કોઈ પણ કાર્યવાહીનો ભારત વળતો જવાબ આપશે.ચીને જ ઉશ્કેરણી કરી છે અને ચીનને જવાબ આપવા માટે સેના તૈયાર છે.
તેમણે કહ્યુ હતુ કે, સીમા પર સેના મજબૂત સ્થિતિમાં છે.ભારત તરફથી લશ્કરી કાર્યવાહી પહેલા કરવાઈ નહોતી.પહેલ ચીને જ કરી છે પણ સેનાએ ચીનના ઈરાદાઓ પાર પાડવા દીધા નથી.ભારત આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માંગે છે.અમે ઈચ્છીએ છે કે ચીન અમારી સાથે મળીને કામ કરે.
 

લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચીન સત્તાવાર રીતે જે બોર્ડર નક્કી થઈ છે તેને માની રહ્યુ નથી.તેના વાણી અને વર્તનમાં ફે્ર છે.ચીનની કોઈ પણ કાર્યવાહીનો ભારત વળતો જવાબ આપશે.ચીને જ ઉશ્કેરણી કરી છે અને ચીનને જવાબ આપવા માટે સેના તૈયાર છે.
તેમણે કહ્યુ હતુ કે, સીમા પર સેના મજબૂત સ્થિતિમાં છે.ભારત તરફથી લશ્કરી કાર્યવાહી પહેલા કરવાઈ નહોતી.પહેલ ચીને જ કરી છે પણ સેનાએ ચીનના ઈરાદાઓ પાર પાડવા દીધા નથી.ભારત આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માંગે છે.અમે ઈચ્છીએ છે કે ચીન અમારી સાથે મળીને કામ કરે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ