ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજ લશ્કરે ૪૫૦ થી પણ વધુ લોકોને સહીસલામત રીતે બહાર કાઢી બચાવ્યા હતા અને એરફોર્સના પાંચ હેલિકોપ્ટરોએ ફૂડપેકેટ અને રાહત સામગ્રી ડ્રોપ કરી હતી તેમજ ૫૮ જણાને એર લિફ્ટ કર્યા હતા.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજ લશ્કરે ૪૫૦ થી પણ વધુ લોકોને સહીસલામત રીતે બહાર કાઢી બચાવ્યા હતા અને એરફોર્સના પાંચ હેલિકોપ્ટરોએ ફૂડપેકેટ અને રાહત સામગ્રી ડ્રોપ કરી હતી તેમજ ૫૮ જણાને એર લિફ્ટ કર્યા હતા.