Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ પર સર્જાયેલી ભાગદોડમાં ૨૩ લોકોનાં મોત થયાંની ઘટનાના એક મહિના બાદ નવો બ્રિજ બનાવવા માટે સરકારે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇમાં સરકારે સેનાની મદદથી ૩ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ પર સર્જાયેલી ભાગદોડમાં ૨૩ લોકોનાં મોત થયાંની ઘટનાના એક મહિના બાદ નવો બ્રિજ બનાવવા માટે સરકારે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇમાં સરકારે સેનાની મદદથી ૩ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ