મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ પર સર્જાયેલી ભાગદોડમાં ૨૩ લોકોનાં મોત થયાંની ઘટનાના એક મહિના બાદ નવો બ્રિજ બનાવવા માટે સરકારે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇમાં સરકારે સેનાની મદદથી ૩ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજ પર સર્જાયેલી ભાગદોડમાં ૨૩ લોકોનાં મોત થયાંની ઘટનાના એક મહિના બાદ નવો બ્રિજ બનાવવા માટે સરકારે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇમાં સરકારે સેનાની મદદથી ૩ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે.