Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભામાં ગઇ કાલે સરકારે નાગરિક સુધારા વિધેયકને મંજૂરી આપતા તેના વિરોધમાં આસમામાં ભાજપના પ્રવકતા મેહદી આલમ બોરાએ રાજીનામુ આપી દીધુ છે. આ સુધારા દ્વારા ભારત સરકાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી બિન-મુસ્લિમ ભારતીય નાગરિકો તેમ કે હિન્દુ-ખ્રિસ્તી બૌધ્ધ, પારસી,જૈન અને સિખ સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ આપશે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મૂળ ભારતીયોને પ્રવેશ આપો પરંતુ તેમાંતી બાંગ્લાદેશે બાકાત રાખો. કેમ કે તે આસામ સમજૂતિ કરારની વિરૂધ્ધ છે. આ કાયદાનો લાભ લઇને ઘણાં ઘૂસણખોરો આસામમાં આવી જશે.

  • લોકસભામાં ગઇ કાલે સરકારે નાગરિક સુધારા વિધેયકને મંજૂરી આપતા તેના વિરોધમાં આસમામાં ભાજપના પ્રવકતા મેહદી આલમ બોરાએ રાજીનામુ આપી દીધુ છે. આ સુધારા દ્વારા ભારત સરકાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી બિન-મુસ્લિમ ભારતીય નાગરિકો તેમ કે હિન્દુ-ખ્રિસ્તી બૌધ્ધ, પારસી,જૈન અને સિખ સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ આપશે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મૂળ ભારતીયોને પ્રવેશ આપો પરંતુ તેમાંતી બાંગ્લાદેશે બાકાત રાખો. કેમ કે તે આસામ સમજૂતિ કરારની વિરૂધ્ધ છે. આ કાયદાનો લાભ લઇને ઘણાં ઘૂસણખોરો આસામમાં આવી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ