-
અમેરિકાના પિટ્સબર્ગ શહેરમાં યહુદીઓના ધાર્મિક સ્થળ સિનેગોગ નજીક એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબારો કરતાં કમ સે કમ 11 લોકો માર્યા ગયા છે અને કેટલાય ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં 3 પોલીસ કર્મીઓ પણ ઘવાયા છે.
-
અમેરિકાના પિટ્સબર્ગ શહેરમાં યહુદીઓના ધાર્મિક સ્થળ સિનેગોગ નજીક એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબારો કરતાં કમ સે કમ 11 લોકો માર્યા ગયા છે અને કેટલાય ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં 3 પોલીસ કર્મીઓ પણ ઘવાયા છે.