Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી ટળી ગઇ છે. રામ મંદિર નિર્માણ મુદ્દે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. 
અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે (29 ઓક્ટોબર) મહત્વની સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે.એમ જોસફની બેન્ચ સોમવાર સવારે 11 વાગ્યા પછી આ મામલે સુનાવણી શરૂ કરવાના હતા. ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના રિટાયર્ડ થયા પછી સોમવારે થનારી સુનાવણીમાં ત્રણેય નવા જજોની નિયુક્તી કરાઇ છે.

દેશભરમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી ટળી ગઇ છે. રામ મંદિર નિર્માણ મુદ્દે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. 
અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે (29 ઓક્ટોબર) મહત્વની સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે.એમ જોસફની બેન્ચ સોમવાર સવારે 11 વાગ્યા પછી આ મામલે સુનાવણી શરૂ કરવાના હતા. ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના રિટાયર્ડ થયા પછી સોમવારે થનારી સુનાવણીમાં ત્રણેય નવા જજોની નિયુક્તી કરાઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ