Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચાર રાજ્યોની ચૂંટણીઓ વચ્ચે અયોધ્યામાં આજે 25મીએ યોજાયેલી સંઘ તરફી સંતો-મહંતોની ધર્મસભામાં સતત 4 કલાક રામ મંદિર નિર્માણ માટેની માંગણીઓ અને લાગણીઓ બાદ મંદિર નિર્ણાણ માટે વર્તમાન સરકાર વટહુકમ બહાર પાડે તેવો ઠરાવ પસાર કરાયો હતો. આ ઠરાવ અને લોકોની લાગણીઓને વાચા આપતું આવેદન પત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આપવાનો નિર્ણય લેવાની સાથે મંદિર નિર્માણનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં જાન્યુ.માં સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી જીવંત રાખવા હવે દેશભરમાં મીની ધર્મસભાઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

  • ચાર રાજ્યોની ચૂંટણીઓ વચ્ચે અયોધ્યામાં આજે 25મીએ યોજાયેલી સંઘ તરફી સંતો-મહંતોની ધર્મસભામાં સતત 4 કલાક રામ મંદિર નિર્માણ માટેની માંગણીઓ અને લાગણીઓ બાદ મંદિર નિર્ણાણ માટે વર્તમાન સરકાર વટહુકમ બહાર પાડે તેવો ઠરાવ પસાર કરાયો હતો. આ ઠરાવ અને લોકોની લાગણીઓને વાચા આપતું આવેદન પત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આપવાનો નિર્ણય લેવાની સાથે મંદિર નિર્માણનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં જાન્યુ.માં સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી જીવંત રાખવા હવે દેશભરમાં મીની ધર્મસભાઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ