મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારના રોજ બિલકિસ બાનો કેસમાં પોતાના ચૂકાદો સંભળાવતા 11 આરોપીઓની અપીલ ફગાવી દેતા નીચલી કોર્ટના આજીવન કેદના ચૂકાદાને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટે સીબીઆઈની તે અપીલને પણ ફગાવી દિધી છે. 3 માર્ચ 2002ના ગોધરા રમખાણ બાદ કુલ 17 લોકોએ બિલકિસના પરિવાર પર અમદાવાદના રંધિકાપુરમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 8 લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી અને 6 લોકો ફરાર હતા. બિલકિસ બાનો તે સમયે માત્ર 19 વર્ષની હતી અને 5 મહિનાનો ગર્ભ હતો. તેના ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે બિલકીસની ત્રણ વર્ષની દિકરી અને બે દિવસના બાળકનું પણ મોત નીપજ્યું હતું.
મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારના રોજ બિલકિસ બાનો કેસમાં પોતાના ચૂકાદો સંભળાવતા 11 આરોપીઓની અપીલ ફગાવી દેતા નીચલી કોર્ટના આજીવન કેદના ચૂકાદાને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટે સીબીઆઈની તે અપીલને પણ ફગાવી દિધી છે. 3 માર્ચ 2002ના ગોધરા રમખાણ બાદ કુલ 17 લોકોએ બિલકિસના પરિવાર પર અમદાવાદના રંધિકાપુરમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 8 લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી અને 6 લોકો ફરાર હતા. બિલકિસ બાનો તે સમયે માત્ર 19 વર્ષની હતી અને 5 મહિનાનો ગર્ભ હતો. તેના ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે બિલકીસની ત્રણ વર્ષની દિકરી અને બે દિવસના બાળકનું પણ મોત નીપજ્યું હતું.