Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં આણંદ બાદ મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે બીજું ભારતમાતાનું મંદિર બન્યું છે. આગામી રવિવારે આ મંદિરમાં 52 શક્તિપીઠ અને ભારતમાતાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાશે. આ પ્રસંગે 6થી વધુ ભવ્ય કાર્યક્રમો અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીના શનાળા રોડ પર આવેલા શિશુમંદિરમાં ભારતમાતા મંદિર બનાવાયું છે, જેમાં આગામી 2 તારીખે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા 52 શક્તિપીઠનું સ્થાપન કરવામાં આવશે.

ગુજરાતમાં આણંદ બાદ મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે બીજું ભારતમાતાનું મંદિર બન્યું છે. આગામી રવિવારે આ મંદિરમાં 52 શક્તિપીઠ અને ભારતમાતાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાશે. આ પ્રસંગે 6થી વધુ ભવ્ય કાર્યક્રમો અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીના શનાળા રોડ પર આવેલા શિશુમંદિરમાં ભારતમાતા મંદિર બનાવાયું છે, જેમાં આગામી 2 તારીખે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા 52 શક્તિપીઠનું સ્થાપન કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ