Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.
જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.
 

મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.
જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ