મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.
જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.
મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.
જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.