ઓડિશાના કેન્દ્રપાડામાં પાણીની ટાંકીના ઉદ્ઘાટનમાં BJD ના સ્થાનીક એમએલએ માટે પ્રતાપ જેનાને આમંત્રણ ન હતુ આપવામાં આવ્યુ ત્યારે તેમના સમર્થકોએ સાંસદ જય પાંડે ઉપર ઈંડા ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો. સાસંદ જય પાંડે પણ BJDના જ સાંસદ છે. આ મામલે જૈનાએ જણાવ્યુ હતુ કે તેમને પાણીની ટાંકીના ઉદ્ઘાટન માટે નહતા બોલાવાયા. આ અંગે જય પાંડે જણાવ્યુ હતુ કે, એવું નથી કે અમે તેમને આમંત્રીત નહતા કર્યા પરંતુ આમંત્રણ પત્રિકામાં તેમના નામ ન હતા.
ઓડિશાના કેન્દ્રપાડામાં પાણીની ટાંકીના ઉદ્ઘાટનમાં BJD ના સ્થાનીક એમએલએ માટે પ્રતાપ જેનાને આમંત્રણ ન હતુ આપવામાં આવ્યુ ત્યારે તેમના સમર્થકોએ સાંસદ જય પાંડે ઉપર ઈંડા ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો. સાસંદ જય પાંડે પણ BJDના જ સાંસદ છે. આ મામલે જૈનાએ જણાવ્યુ હતુ કે તેમને પાણીની ટાંકીના ઉદ્ઘાટન માટે નહતા બોલાવાયા. આ અંગે જય પાંડે જણાવ્યુ હતુ કે, એવું નથી કે અમે તેમને આમંત્રીત નહતા કર્યા પરંતુ આમંત્રણ પત્રિકામાં તેમના નામ ન હતા.