-
ભારતે પુલવામાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો એના વિશે નહી પણ વર્તમાન સરકારની વિશ્વનિયતા સામે શંકા વ્યક્ત કરીને સરકાર પાસેથી તેના પુરાવા માંગનાર વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપીને ભાજપના અધ્યક્ષ અમિત શાહે એર સ્ટ્રાઇક બાદ પહેલી વાર આંકડા જાહેર કરીને કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતના હવાઇ હુમલામાં 250 કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તે પણ ભારતને કોઇ નુકશાન પહોંચાડ્યા વગર. પુરાવા માંગનારો પર પ્રહાર કરીને તેમણે કહ્યું કે ભારતની સેના શક્તિ પર શંકા કરનારાઓને શરમ આવવી જોઇએ શરમ.
-
ભારતે પુલવામાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો એના વિશે નહી પણ વર્તમાન સરકારની વિશ્વનિયતા સામે શંકા વ્યક્ત કરીને સરકાર પાસેથી તેના પુરાવા માંગનાર વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપીને ભાજપના અધ્યક્ષ અમિત શાહે એર સ્ટ્રાઇક બાદ પહેલી વાર આંકડા જાહેર કરીને કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતના હવાઇ હુમલામાં 250 કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તે પણ ભારતને કોઇ નુકશાન પહોંચાડ્યા વગર. પુરાવા માંગનારો પર પ્રહાર કરીને તેમણે કહ્યું કે ભારતની સેના શક્તિ પર શંકા કરનારાઓને શરમ આવવી જોઇએ શરમ.