રામમંદિર મુદ્દે કોંગ્રેસ BJP પર સતત નિશાન સાધતુ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.
રાજયસભાના સાંસદ સંઘ વિચારક રાકેશ સિન્હાએ એક ટ્વીટ કર્યું છે. જેમાં રામમંદિર પર પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા વિશે કહેવામાં આવ્યું છે. સિન્હાએ પૂછ્યું કે જો BJP રામ મંદિર પર પ્રાઈવેટ મેમ્બર બિલ લઈને આવે છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, લાલુ યાદવ, સીતા રામ યેચૂરી અને માયાવતીનું સ્ટેન્ડ શું હશે ? સિન્હાએ વિપક્ષના નેતાઓને રામમંદિર પર પોતાનું સ્ટેન્ડ સાફ કરવા માટે કહ્યું છે.
રામમંદિર મુદ્દે કોંગ્રેસ BJP પર સતત નિશાન સાધતુ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.
રાજયસભાના સાંસદ સંઘ વિચારક રાકેશ સિન્હાએ એક ટ્વીટ કર્યું છે. જેમાં રામમંદિર પર પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા વિશે કહેવામાં આવ્યું છે. સિન્હાએ પૂછ્યું કે જો BJP રામ મંદિર પર પ્રાઈવેટ મેમ્બર બિલ લઈને આવે છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, લાલુ યાદવ, સીતા રામ યેચૂરી અને માયાવતીનું સ્ટેન્ડ શું હશે ? સિન્હાએ વિપક્ષના નેતાઓને રામમંદિર પર પોતાનું સ્ટેન્ડ સાફ કરવા માટે કહ્યું છે.