પોષણક્ષમ ભાવોથી માંડીને સિંચાઇનું પાણી,વિજળી સહિત વિવિધ પ્રશ્નોના મુદ્દે ખેડૂતો હવે સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે . વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો ભાજપને નડી શકે છે તેવી ભિતી દાખવીને સરકારે ખેડૂત આગેવાનોને આમંત્રણ આપીને સચિવાલય તેડાવ્યાં હતાં. એટલું જ નહીં, કૃષિલક્ષી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી સરકારે ખેડૂતોના મનામણાં માટે ભરપૂર પ્રયાસો હાથ ધર્યા હતાં. ભારતીય કિસાનસંઘે ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે તા.૨૨મી મેથી તા.૧૦મી જૂન સુધી રાજ્યભરમાં તમામ જિલ્લા મથકોએ ખેડૂતો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા નક્કી કર્યું છે.
પોષણક્ષમ ભાવોથી માંડીને સિંચાઇનું પાણી,વિજળી સહિત વિવિધ પ્રશ્નોના મુદ્દે ખેડૂતો હવે સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે . વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો ભાજપને નડી શકે છે તેવી ભિતી દાખવીને સરકારે ખેડૂત આગેવાનોને આમંત્રણ આપીને સચિવાલય તેડાવ્યાં હતાં. એટલું જ નહીં, કૃષિલક્ષી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી સરકારે ખેડૂતોના મનામણાં માટે ભરપૂર પ્રયાસો હાથ ધર્યા હતાં. ભારતીય કિસાનસંઘે ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે તા.૨૨મી મેથી તા.૧૦મી જૂન સુધી રાજ્યભરમાં તમામ જિલ્લા મથકોએ ખેડૂતો રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા નક્કી કર્યું છે.