ભાજપના મંત્રી ચંદેર પ્રકાશ ગંગાએ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો કાશ્મીરમાં પથ્થરમારો કરી રહ્યા છે તેમને જવાબમાં ગોળીઓ ધરબી દેવી જોઇએ. જોકે તેમના આ નિવેદનની કાશ્મીરના વિપક્ષ નેશનલ કોન્ફરન્સ અને સત્તાપક્ષ પીડીપીએ ભારે ટીકા કરી હતી. પીડીપી નેતા પીરઝાદા મંસુરે જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કાશ્મીરમાં હિંસાને વધુ ભડકાવી રહ્યા છે.
ભાજપના મંત્રી ચંદેર પ્રકાશ ગંગાએ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો કાશ્મીરમાં પથ્થરમારો કરી રહ્યા છે તેમને જવાબમાં ગોળીઓ ધરબી દેવી જોઇએ. જોકે તેમના આ નિવેદનની કાશ્મીરના વિપક્ષ નેશનલ કોન્ફરન્સ અને સત્તાપક્ષ પીડીપીએ ભારે ટીકા કરી હતી. પીડીપી નેતા પીરઝાદા મંસુરે જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કાશ્મીરમાં હિંસાને વધુ ભડકાવી રહ્યા છે.