Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના મંત્રી ચંદેર પ્રકાશ ગંગાએ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો કાશ્મીરમાં પથ્થરમારો કરી રહ્યા છે તેમને જવાબમાં ગોળીઓ ધરબી દેવી જોઇએ. જોકે તેમના આ નિવેદનની કાશ્મીરના વિપક્ષ નેશનલ કોન્ફરન્સ અને સત્તાપક્ષ પીડીપીએ ભારે ટીકા કરી હતી. પીડીપી નેતા પીરઝાદા મંસુરે જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કાશ્મીરમાં હિંસાને વધુ ભડકાવી રહ્યા છે. 

ભાજપના મંત્રી ચંદેર પ્રકાશ ગંગાએ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો કાશ્મીરમાં પથ્થરમારો કરી રહ્યા છે તેમને જવાબમાં ગોળીઓ ધરબી દેવી જોઇએ. જોકે તેમના આ નિવેદનની કાશ્મીરના વિપક્ષ નેશનલ કોન્ફરન્સ અને સત્તાપક્ષ પીડીપીએ ભારે ટીકા કરી હતી. પીડીપી નેતા પીરઝાદા મંસુરે જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કાશ્મીરમાં હિંસાને વધુ ભડકાવી રહ્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ