-
યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં 22 કરોડ લોકો સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આગેવાનોએ ડૂબકી મારી એ પ્રયાગરાજ શહેરના ભાજપના સાંસદ શ્યામચરણ ગુપ્તા સપા શરણમાં ગયા છે. ચૂંટણીઓ પહેલાં તેમણે આજે ભાજપને રામ રામ કરીને સપાની સાયકલ પર બેસવા અખિલેશ યાદવની સાથે જોડાયા છે. સપાએ તેમને બાંદાથી ટિકિટ આપી છે. તેઓ મૂળ સપાના જ છે. સપામાંથી ભાજપમાં જોડાયા અને હવે ફરીથી ઘર વાપસીની જેમ સપામાં પાછા ફર્યા છે.
-
યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં 22 કરોડ લોકો સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આગેવાનોએ ડૂબકી મારી એ પ્રયાગરાજ શહેરના ભાજપના સાંસદ શ્યામચરણ ગુપ્તા સપા શરણમાં ગયા છે. ચૂંટણીઓ પહેલાં તેમણે આજે ભાજપને રામ રામ કરીને સપાની સાયકલ પર બેસવા અખિલેશ યાદવની સાથે જોડાયા છે. સપાએ તેમને બાંદાથી ટિકિટ આપી છે. તેઓ મૂળ સપાના જ છે. સપામાંથી ભાજપમાં જોડાયા અને હવે ફરીથી ઘર વાપસીની જેમ સપામાં પાછા ફર્યા છે.