Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોએ આજે સરહદ પાર કરી પંજાબના ગુરદાસપુરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના વેરિપોરા વિસ્તારમાં લશ્કર-એ-તોઇબાના કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. વેરિપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ભારતીય જવાનોએ લશ્કર-એ-તોઇબાના બે આતંકીઓને ઠાર માર્યા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ