પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિદ્રોહી સંગઠનોના 434 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ આતંકીઓ બલૂચ રિપબ્લિકન આર્મી(BRA) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) અને અન્ય વિદ્રોહી સંગઠનના છે. તેમના ઉપર સેના ઉપર અને સુરક્ષાદળો ઉપર હૂમલાના આરોપ છે. આતંકીઓએ શુક્રવારે ઓથોરિટીઝ સમક્ષ હથિયાર સોંપી દીધા હતા. સધર્થ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ આમિર રિયાઝે આ અવસર પર કહ્યું કે, જે આતંકીઓ સામાન્ય જિંદગી વીતાવવા ઇચ્છે છે તેઓ સરન્ડર કરે, તેમનું સ્વાગત છે. બલૂચિસ્તાનના સીએમ સનુઉલ્લાહ જેહરીએ આરોપ લગાવતા કહ્યું કે, ઘણી વિદેશી એજન્સીઓ લાંબા સમયથી આ વિસ્તારમાં નિર્દોષ લોકોને ઉશ્કેરીને તેમનો ઉપયોગ કરી રહ્યું છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિદ્રોહી સંગઠનોના 434 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ આતંકીઓ બલૂચ રિપબ્લિકન આર્મી(BRA) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) અને અન્ય વિદ્રોહી સંગઠનના છે. તેમના ઉપર સેના ઉપર અને સુરક્ષાદળો ઉપર હૂમલાના આરોપ છે. આતંકીઓએ શુક્રવારે ઓથોરિટીઝ સમક્ષ હથિયાર સોંપી દીધા હતા. સધર્થ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ આમિર રિયાઝે આ અવસર પર કહ્યું કે, જે આતંકીઓ સામાન્ય જિંદગી વીતાવવા ઇચ્છે છે તેઓ સરન્ડર કરે, તેમનું સ્વાગત છે. બલૂચિસ્તાનના સીએમ સનુઉલ્લાહ જેહરીએ આરોપ લગાવતા કહ્યું કે, ઘણી વિદેશી એજન્સીઓ લાંબા સમયથી આ વિસ્તારમાં નિર્દોષ લોકોને ઉશ્કેરીને તેમનો ઉપયોગ કરી રહ્યું છે.