ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર નાલૂપાની પાસે ઇન્દરના તીર્થયાત્રીઓની બસ ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 21 યાત્રીઓના મોત થયા હતા. સાત લોકોને બચાવી લેવાયા હતા. ઇન્દોર કલેક્ટરે મૃતકોની સંખ્યાને અનુમોદન આપ્યું છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ધાર અને બેટમા જિલ્લાના રહેવાસી છે. તેઓ ગંગોત્રી દર્શન કરીને ઋષિકેશ આવી રહ્યા હતા. ઘટના અંગે મોદીએ શોક વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.
ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર નાલૂપાની પાસે ઇન્દરના તીર્થયાત્રીઓની બસ ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 21 યાત્રીઓના મોત થયા હતા. સાત લોકોને બચાવી લેવાયા હતા. ઇન્દોર કલેક્ટરે મૃતકોની સંખ્યાને અનુમોદન આપ્યું છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ધાર અને બેટમા જિલ્લાના રહેવાસી છે. તેઓ ગંગોત્રી દર્શન કરીને ઋષિકેશ આવી રહ્યા હતા. ઘટના અંગે મોદીએ શોક વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.