ગંગોત્રી, યમનોત્રીનાં દ્રારા આ વખતે 28 એપ્રિલ ખૂલી જશે. તે સાથે જ ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. કેદારનાથ ધામનાં દ્ગાર ખુલ્લા થવાના સમયે ઉત્તરાખંડ આવી શકે છે. તૈયારીઓ પાછળ ખૂબ ખર્ચ થઈ રહ્યો છે. આવખતે ચારધામ યાત્રાનાં આયોજમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. હેલિકોપ્ટરમાં આવનારા શ્રધ્ધાળુઓને મળતી વીઆઈપી સુવિધા હવે નહીં મળે.