Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શંકરસિંહ વાઘેલાએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય. મીડિયામાં ગેરસમજ થઈ છે અમારી રાજનીતિ તૈયાર છે. સીએમ પદના દાવેદાર ચૂંટણી પછી જ નક્કી કરવામાં આવશે. જ્યારે હું ભાજપના કોઈ પણ નેતા સાથે સંપર્કમાં નથી. મોદી સરકારના ત્રણ વર્ષથી પ્રજાને નુકશાન થયું છે. મારી અશોક ગેહલોત સાથે તમામ મુદ્દે ચર્ચા થઈ છે.

શંકરસિંહ વાઘેલાએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય. મીડિયામાં ગેરસમજ થઈ છે અમારી રાજનીતિ તૈયાર છે. સીએમ પદના દાવેદાર ચૂંટણી પછી જ નક્કી કરવામાં આવશે. જ્યારે હું ભાજપના કોઈ પણ નેતા સાથે સંપર્કમાં નથી. મોદી સરકારના ત્રણ વર્ષથી પ્રજાને નુકશાન થયું છે. મારી અશોક ગેહલોત સાથે તમામ મુદ્દે ચર્ચા થઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ