લોકડાઉનના સમયગાળામાં વિવિધ રાજ્યોમાં ફસાઇ ગયેલા બેહાલ પ્રવાસી શ્રમિકોની સ્થિતિનું સુઓ મોટો સંજ્ઞાન લેનાર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને જણાવ્યું કે આગામી ૧૫ દિવસમાં દેશભરમાં ફસાઇ ગયેલા પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે પ્રવાસી શ્રમિકોને વતનના રાજ્યમાં પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્યોને ૧૫ દિવસનો સમય આપવાની તૈયારી કરી રહી છે.
લોકડાઉનના સમયગાળામાં વિવિધ રાજ્યોમાં ફસાઇ ગયેલા બેહાલ પ્રવાસી શ્રમિકોની સ્થિતિનું સુઓ મોટો સંજ્ઞાન લેનાર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને જણાવ્યું કે આગામી ૧૫ દિવસમાં દેશભરમાં ફસાઇ ગયેલા પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે પ્રવાસી શ્રમિકોને વતનના રાજ્યમાં પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્યોને ૧૫ દિવસનો સમય આપવાની તૈયારી કરી રહી છે.