Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ કાશ્મીરમાં જારી અશાંતિને શાંત કરવા માટે અલગાવવાદી નેતાઓ કે તેવા કોઈ પણ લોકો સાથે વાતચીત કરવા તૈયાર નથી જેઓ ભારત પાસે ‘આઝાદી’ની માંગણી કરે છે. પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આ રજુઆત કરી. એસોસિએશન ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ કાશ્મીરમાં જારી અશાંતિને શાંત કરવા માટે અલગાવવાદી નેતાઓ કે તેવા કોઈ પણ લોકો સાથે વાતચીત કરવા તૈયાર નથી જેઓ ભારત પાસે ‘આઝાદી’ની માંગણી કરે છે. પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આ રજુઆત કરી. એસોસિએશન ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ