કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ કાશ્મીરમાં જારી અશાંતિને શાંત કરવા માટે અલગાવવાદી નેતાઓ કે તેવા કોઈ પણ લોકો સાથે વાતચીત કરવા તૈયાર નથી જેઓ ભારત પાસે ‘આઝાદી’ની માંગણી કરે છે. પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આ રજુઆત કરી. એસોસિએશન ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ કાશ્મીરમાં જારી અશાંતિને શાંત કરવા માટે અલગાવવાદી નેતાઓ કે તેવા કોઈ પણ લોકો સાથે વાતચીત કરવા તૈયાર નથી જેઓ ભારત પાસે ‘આઝાદી’ની માંગણી કરે છે. પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આ રજુઆત કરી. એસોસિએશન ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરે.