Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ બંગલો એક મહિનાની અંદર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. SPG સુરક્ષા હટવાની સાથે જ બંગલો ખાલી કરવો પડશે.

આ નોટિસ મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. ૬-બી, નંબર-૩૫ લોધી એસ્ટેટમાં તેઓ ફેમીલી સાથે રહે છે. લગભગ બે દાયકાથી તેઓ આ જ ઘરમાં રહી રહ્યા છે. 

SPG સુરક્ષા અંતર્ગત ગાંધી વાડ્રા પરિવારને આ બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ ગતવર્ષે કેન્દ્ર સરકાર દ્વારા SPG સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. મોદી સરકારના આ નિર્ણય બાદ કોંગ્રેસે આ ઘટનાને ષડ્યંત્ર ગણાવ્યું હતું.

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ બંગલો એક મહિનાની અંદર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. SPG સુરક્ષા હટવાની સાથે જ બંગલો ખાલી કરવો પડશે.

આ નોટિસ મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. ૬-બી, નંબર-૩૫ લોધી એસ્ટેટમાં તેઓ ફેમીલી સાથે રહે છે. લગભગ બે દાયકાથી તેઓ આ જ ઘરમાં રહી રહ્યા છે. 

SPG સુરક્ષા અંતર્ગત ગાંધી વાડ્રા પરિવારને આ બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ ગતવર્ષે કેન્દ્ર સરકાર દ્વારા SPG સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. મોદી સરકારના આ નિર્ણય બાદ કોંગ્રેસે આ ઘટનાને ષડ્યંત્ર ગણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ