પાકિસ્તાને ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાધવને ફાંસીની સજા આપી હતી. જેના પર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે આપી દીધો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સ્ટે આપનારા જજોમાં ભારતીય જજ દલબીરસિંહ ભંડારી પણ સામેલ છે. દલબીરસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં એક બાબત એ પણ સાબિત થાય છે કે ભારતના અનેક પ્રયાસો છતા પાકિસ્તાને કુલભુષણ વિશે માહિતી નથી આપી. આ ઉપરાંત કુલભુષણનો પક્ષ સાંભળ્યા વગર જ તેને ફાંસીની સજા આપી દીધી હતી. જેને કારણે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું પણ ખુલ્લેઆમ હનન પાકિસ્તાન દ્વારા થયુ છે.
પાકિસ્તાને ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાધવને ફાંસીની સજા આપી હતી. જેના પર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે આપી દીધો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સ્ટે આપનારા જજોમાં ભારતીય જજ દલબીરસિંહ ભંડારી પણ સામેલ છે. દલબીરસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં એક બાબત એ પણ સાબિત થાય છે કે ભારતના અનેક પ્રયાસો છતા પાકિસ્તાને કુલભુષણ વિશે માહિતી નથી આપી. આ ઉપરાંત કુલભુષણનો પક્ષ સાંભળ્યા વગર જ તેને ફાંસીની સજા આપી દીધી હતી. જેને કારણે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું પણ ખુલ્લેઆમ હનન પાકિસ્તાન દ્વારા થયુ છે.