બ્રહ્મપુત્રા નદીના પાણીને રોકવા માટે ચીને એક તખતો તૈયાર કરી લીધો છે. એવા અહેવાલો છે કે એક મોટી ટનલ બનાવી ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી ભારત તરફ આવતું રોકી પોતાના તરફ વાળી શકે છે. દોકલામ વિવાદ બાદ હવે જળ માર્ગે પણ ચીનની નફ્ફટાઇ છતી થઇ રહી છે. બ્રહ્મપુત્ર નદીનું પાણી ચીન દ્વારા ટનલ મારફતે તિબ્બેટ થઇને જિનજિયાંગ તરફ વાળવામાં આવશે. હાલ ચીની એન્જિનિયરો આ માટે એક પ્લાન તૈયાર કરી રહ્યા છે.
બ્રહ્મપુત્રા નદીના પાણીને રોકવા માટે ચીને એક તખતો તૈયાર કરી લીધો છે. એવા અહેવાલો છે કે એક મોટી ટનલ બનાવી ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી ભારત તરફ આવતું રોકી પોતાના તરફ વાળી શકે છે. દોકલામ વિવાદ બાદ હવે જળ માર્ગે પણ ચીનની નફ્ફટાઇ છતી થઇ રહી છે. બ્રહ્મપુત્ર નદીનું પાણી ચીન દ્વારા ટનલ મારફતે તિબ્બેટ થઇને જિનજિયાંગ તરફ વાળવામાં આવશે. હાલ ચીની એન્જિનિયરો આ માટે એક પ્લાન તૈયાર કરી રહ્યા છે.