Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ચીન સરહદે તનાવ વધતો જઈ રહ્યો છે. સોમવારે રાત્રે LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા છે. આ અથડામણમાં ચીનને પણ વ્યાપક નુક્સાન થયું છે. ચીનના પણ 43 સૈનિકો ઠાર થયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન LAC પાર ચીની હેલિકૉપ્ટરો ઉડતા જોવા મળ્યા છે. જે ચીનના મૃત અને ઘાયલ સૈનિકોને લઈ જવા માટે આવ્યા હતા.

સોમવારે રાત્રે બન્ને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી, જ્યારે ગલવાન ઘાટી પાસે બન્ને દેશો વચ્ચે વાતચીત બાદ બધુ સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી. ભારતીય સેનાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં અમારા 20 જવાન શહીદ થયા છે.

ભારત અને ચીન સરહદે તનાવ વધતો જઈ રહ્યો છે. સોમવારે રાત્રે LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા છે. આ અથડામણમાં ચીનને પણ વ્યાપક નુક્સાન થયું છે. ચીનના પણ 43 સૈનિકો ઠાર થયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન LAC પાર ચીની હેલિકૉપ્ટરો ઉડતા જોવા મળ્યા છે. જે ચીનના મૃત અને ઘાયલ સૈનિકોને લઈ જવા માટે આવ્યા હતા.

સોમવારે રાત્રે બન્ને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી, જ્યારે ગલવાન ઘાટી પાસે બન્ને દેશો વચ્ચે વાતચીત બાદ બધુ સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી. ભારતીય સેનાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં અમારા 20 જવાન શહીદ થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ