-
પુલવામા આતંકી હુમલાના પગલે દેશમાં એવી એક લાગણી બની હતી કે લોકસભા ચૂંટણીઓ ટાળીને પણ પાકિસ્તાન પર હુમલો કરીને ભારતે તેને બતાવી દેવું જોઇએ કે હમ કિસીસી કમ નહીં..ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને વળતા કાર્યવાહી કરીને બરાબરનો પાઠ ભણાવી નાંખ્યો છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ આજે મહત્વની જાહેરાત કરી કે લોકસભા ચૂંટણીઓ સમયસર થશે. નોંધનીય છે કે ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થાય તેમ છે.
-
પુલવામા આતંકી હુમલાના પગલે દેશમાં એવી એક લાગણી બની હતી કે લોકસભા ચૂંટણીઓ ટાળીને પણ પાકિસ્તાન પર હુમલો કરીને ભારતે તેને બતાવી દેવું જોઇએ કે હમ કિસીસી કમ નહીં..ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને વળતા કાર્યવાહી કરીને બરાબરનો પાઠ ભણાવી નાંખ્યો છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ આજે મહત્વની જાહેરાત કરી કે લોકસભા ચૂંટણીઓ સમયસર થશે. નોંધનીય છે કે ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થાય તેમ છે.