-
મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથે કેન્દ્ર સરકારને ફરિયાદ કરી છે કે ગુજરાતના ગીરના એશિયાઇ સિંહોને મધ્યપ્રદેશના કુનો-પાલપુરના જંગલમાં વસાવવા માટેની સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇન પ્રમાણેની તમામ શરતો અમારી સરકારે પૂર્ણ કરી છે ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આદેશ આપે કે તે સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે કેટલાક સિંહો મધ્યપ્રદેશ મોકલી આપે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે એક જ સ્થળે રહેતા એશિયાઇ જાતિના આ સિંહોને ભવિષ્યમાં બચાવવા પ્રાયોગિક ધોરણે 2-5 સિંહોને ત્યાં મોકલવા જોઇએ. અને જો સિંહોને એ સ્થળ માફક આવે તો વધુ સિંહો મોકલી શકાય.
-
મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથે કેન્દ્ર સરકારને ફરિયાદ કરી છે કે ગુજરાતના ગીરના એશિયાઇ સિંહોને મધ્યપ્રદેશના કુનો-પાલપુરના જંગલમાં વસાવવા માટેની સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇન પ્રમાણેની તમામ શરતો અમારી સરકારે પૂર્ણ કરી છે ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આદેશ આપે કે તે સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે કેટલાક સિંહો મધ્યપ્રદેશ મોકલી આપે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે એક જ સ્થળે રહેતા એશિયાઇ જાતિના આ સિંહોને ભવિષ્યમાં બચાવવા પ્રાયોગિક ધોરણે 2-5 સિંહોને ત્યાં મોકલવા જોઇએ. અને જો સિંહોને એ સ્થળ માફક આવે તો વધુ સિંહો મોકલી શકાય.