ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારો થવા માંડયાં છે. ગુરૃદાસ કામતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદેથી રાજીનામુ ધરી દીધુ છે જેના પગલે હાઇકમાન્ડે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત કર્યાં છે. અશોક ગેહલોતની સાથે અન્ય ચાર એઆઇસીસીના સેક્રેટરીઓને પણ ગુજરાત કોંગ્રેસના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ગેહલોતની ટીમ વિધાનસભાની ચૂંટણી માટે રણનિતી ઘડશે .
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારો થવા માંડયાં છે. ગુરૃદાસ કામતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદેથી રાજીનામુ ધરી દીધુ છે જેના પગલે હાઇકમાન્ડે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત કર્યાં છે. અશોક ગેહલોતની સાથે અન્ય ચાર એઆઇસીસીના સેક્રેટરીઓને પણ ગુજરાત કોંગ્રેસના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ગેહલોતની ટીમ વિધાનસભાની ચૂંટણી માટે રણનિતી ઘડશે .