-
કોંગ્રેસે રાજકીય ગણતરીના ભાગરૂપે લોકસભા ચૂંટણી પહેલી ગુજરાતમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી. પરંતુ ભારતની વર્તમાન રાજકીય સ્થિતિ અને હવાઇ હુમલાને પગલે સર્જાયેલા તનાવને જોતાં કોંગ્રેસે 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયોજીત રાષ્ટ્રીય વર્કિંગ કમિટિ અને અધિવેશન તથા જનસભા વગેરે.ના કાર્યક્રમો રદ્દ કર્યા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠકના એક દિવસ પહેલાં જ આજે આ જાહેરાત કરવામાં આવી છે.
-
કોંગ્રેસે રાજકીય ગણતરીના ભાગરૂપે લોકસભા ચૂંટણી પહેલી ગુજરાતમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી. પરંતુ ભારતની વર્તમાન રાજકીય સ્થિતિ અને હવાઇ હુમલાને પગલે સર્જાયેલા તનાવને જોતાં કોંગ્રેસે 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયોજીત રાષ્ટ્રીય વર્કિંગ કમિટિ અને અધિવેશન તથા જનસભા વગેરે.ના કાર્યક્રમો રદ્દ કર્યા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠકના એક દિવસ પહેલાં જ આજે આ જાહેરાત કરવામાં આવી છે.