ભરતસિંહ સોલંકીને વારસામાં રાજકારણ મળેલ છે તેઓના પિતા માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા તેઓ ગુજરાતના રાજકારણમાં જાણીતો ચહેરો છે.
આણંદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરતસિંહની રાજકિય કારકિર્દી સફળતાથી ભરેલી રહી છે તેઓ 1992 - જનરલ સેક્રેટરી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) 1995-2004 - સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ) 2003-2004 - વિધાનસભાના નાયબ નેતા, ગુજરાત વિધાનસભા 2004-2014 - સંસદ સભ્ય 2004 - સચિવ, એ.આઇ.સી.સી. 2006-2008 - રાષ્ટ્રપતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જૂન 200 9-જાન્યુઆરી 2011, કેન્દ્રીય રાજ્ય પ્રધાન, ભારત સરકાર જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012, રેલવે રાજ્ય સરકાર, સરકાર. ભારત ઑક્ટોબર 2012 - મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્ય (સ્વતંત્ર ચાર્જ), રાજ્ય સરકારના પ્રધાન અને તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચુક્યા છે.
આણંદ બેઠકના કોંગ્રસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધવતા 5.26 કરોડની સંપતિ જાહેર કરી છે. તેઓ ઈજનેરનો અભ્યાસ કર્યો છે.
ભરતસિંહ સોલંકીને વારસામાં રાજકારણ મળેલ છે તેઓના પિતા માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા તેઓ ગુજરાતના રાજકારણમાં જાણીતો ચહેરો છે.
આણંદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરતસિંહની રાજકિય કારકિર્દી સફળતાથી ભરેલી રહી છે તેઓ 1992 - જનરલ સેક્રેટરી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) 1995-2004 - સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ) 2003-2004 - વિધાનસભાના નાયબ નેતા, ગુજરાત વિધાનસભા 2004-2014 - સંસદ સભ્ય 2004 - સચિવ, એ.આઇ.સી.સી. 2006-2008 - રાષ્ટ્રપતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જૂન 200 9-જાન્યુઆરી 2011, કેન્દ્રીય રાજ્ય પ્રધાન, ભારત સરકાર જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012, રેલવે રાજ્ય સરકાર, સરકાર. ભારત ઑક્ટોબર 2012 - મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્ય (સ્વતંત્ર ચાર્જ), રાજ્ય સરકારના પ્રધાન અને તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચુક્યા છે.
આણંદ બેઠકના કોંગ્રસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધવતા 5.26 કરોડની સંપતિ જાહેર કરી છે. તેઓ ઈજનેરનો અભ્યાસ કર્યો છે.