Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી.
જેની સામે હવે શિવસેનાએ પોતાના અખબાર સામના થકી જવાબ આપીને કહ્યુ છે કે, કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દુર રાખવાનો મતલબ દેશમાં ફાસીવાદી પરિબળોને મદદ કરવાનો થાય છે.
શિવસેનાએ કહ્યુ છે કે, પોત-પોતાના રાજ્ય સંભાળવાની સાથે સાથે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ એક બને તે મુદ્દા પર તો તમામ પાર્ટીઓએ સાથે આવવુ જોઈએ.આ એકતાનુ નેતૃત્વ કોણ કરશે તે ભવિષ્યની વાત છે.મમતા બેનરજી બંગાળમાં વાઘની જેમ લડીને ચૂંટણી જીતયા છે અને ભાજપને ધોબીપછાડ આપી છે.
 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી.
જેની સામે હવે શિવસેનાએ પોતાના અખબાર સામના થકી જવાબ આપીને કહ્યુ છે કે, કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દુર રાખવાનો મતલબ દેશમાં ફાસીવાદી પરિબળોને મદદ કરવાનો થાય છે.
શિવસેનાએ કહ્યુ છે કે, પોત-પોતાના રાજ્ય સંભાળવાની સાથે સાથે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ એક બને તે મુદ્દા પર તો તમામ પાર્ટીઓએ સાથે આવવુ જોઈએ.આ એકતાનુ નેતૃત્વ કોણ કરશે તે ભવિષ્યની વાત છે.મમતા બેનરજી બંગાળમાં વાઘની જેમ લડીને ચૂંટણી જીતયા છે અને ભાજપને ધોબીપછાડ આપી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ